પોરબંદરમાં પ્રસુતાઓ માટે યોજાયું વિશિષ્ટ સેવાકાર્ય

  • April 01, 2025 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના સદભાવના સેવા મંડળ દ્વારા અમાસ નિમિત્તે  શ્રી ‚પાળીબા લેડી હોસ્પિટલમાં પ્રસુતાઓને સુખડીના પૌષ્ટિક આહારનું વિતરણ  કરવામાં આવ્યુ હતુ.દાતા નિલેષભાઈ જોગીયાના પુત્ર શિવમ જોગીયાના જન્મદિવસ પ્રસંગે તેમનો આ સેવામાં આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ હતો,તે બદલ સંસ્થાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.સંસ્થાના તમામ સભ્યો આ સેવાકાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થા દ્વારા ચાલતા સેવાકાર્યોમાં આર્થિક સહયોગ આપવા માટે ઉત્સવભાઈ ‚પારેલીયા મો.નં. ૯૯૦૯૬૫૦૧૪૩ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application