જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં નવા પ્રાણીઓનું આગમન

  • August 02, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે જુનાગઢ સકરબાગમાંી સિંહની એક જોડીના બદલામાં ઉદયપુરના સજજનગઢ ઝુમાંી અલગ અલગ ૧૪ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ પ્રાણીઓ પ્રવાસીઓ ને જોવા મળશે.

નવાબી સમયના પ્રાચીન સક્કરબાગમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર બ્રિડિંગ સેન્ટર કાર્યરત છે. અને અહીંી સમગ્ર વિશ્વ અને દેશભરના સિંહોને મોકલવામાં આવે છે.તેના બદલામાં અન્ય પ્રાણીઓને લાવવામાં આવતા હોય છે ત્યારે સેન્ટ્રલ ઝૂ ઓોરિટીના એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે જુનાગઢ સકરબાગમાંી સિંહની એક જોડીને રાજસનના ઉદયપુરના સજજનગઢ ઝુમા મોકલવામાં આવી છે. જેના બદલામાં ઉદયપુર ી શિયાળની બે જોડી, ઝરખની એક જોડી, બે માદા ચિકારા, જંગલી બિલાડીની એક જોડી, રણ લોકડી ની બે જોડી મળી ૧૪ પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. તમામ પ્રાણીઓ સ્વસ્ છે અને આગામી દિવસોમાં પ્રવાસીઓને વધુ નજરાણું નિહાળવા મળશે તેમ સકરબાગ ઝુ નિયામક અક્ષય જોશી એ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application