ગુજરાત રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા ચૂંટણી પૂર્ણ પછી આજે પ્રથમ મીટીંગનું આયોજન કરાયું હતુ. મીટીંગ બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસવાર્તામાં ક્ષત્રિયસમાજનું આંદોલન પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ક્ષત્રિય સંકલન સમિતિએ જાહેરાત કરી છે કે, પરશોત્તમ રૂપાલા સામેનું આંદોલન હાલમાં સ્થગિત કરવામાં આવે છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની વિરુદ્ધ મતદાન કર્યું છે. રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા હારશે તેવો વિશ્વાસ સંકલન સમિતિના કરણસિંહે વ્યક્ત કર્યો હતો.
કરણસિંહે વધુમાં જણાવ્યું હતુ કે, અમને વિશ્વાસ છે કે રાજકોટ બેઠક પર રૂપાલાનો પરાજય થશે. અત્યારે અમે આંદોલનને વિરામ આપી રહ્યા છીએ. અમારા અગ્રણીઓને રંજાડવામાં આવશે તો અમે ફરીવાર આક્રમક થઈ સામે આવીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech