કામધંધો સરખો ચાલતો ન હોવાની ચિંતામાં પગલુ ભર્યુ
જામનગરના પંચેશ્ર્વર ટાવર વંડાફળીમાં રહેતા વૃઘ્ધનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય જે બાબતની ચિંતા અને મનમાં લાગી આવતા નાગેશ્ર્વર જુના ભાડાના મકાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જામનગરના વંડાફળી ગરબી ચોક ખાતે રહેતા અને વેપાર કરતા ભરત વિરજીભાઇ બારીયા (ઉ.વ.૫૩) નામના વૃઘ્ધનો ઘણા સમયથી કામ ધંધો સરખો ચાલતો ન હોય અને આ બાબતની અવાર નવાર ચિંતા કરતા હતા દરમ્યાન આ અંગે મનમાં લાગી આવતા ગઇકાલે નાગેશ્ર્વર કોલોની ખાતે આવેલ જુના ભાડાના મકાનમાં તેમણે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી.
આથી ટુકડી સ્થળ પર આવી તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું આ બનાવ અંગે વંડાફળીમાં રહેતા કેટરીંગનો ધંધો કરતા પંકજ ભરતભાઇ બારીયાએ સીટી-બી ડીવીઝનમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ ચોવટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech