જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા આધેડ છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા, અને એકલવાયા જીવનથી તંગ આવી જઇ, પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
જામનગર તાલુકાના નાઘુના ગામમાં ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા ભોજાભાઇ નારણભાઈ પારીયા નામના ૫૫ વર્ષના આધેડ, કે જેઓ છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારી થી પીડાતા હતા, અને છેલ્લા પાંચેક વર્ષથી એકલવાયું જીવન જીવતા હતા.
દરમિયાન તેણે પોતાની જિંદગીથી તંગ આવી જઇ ગઈકાલે પોતાના ઘેર દોરડા વડે ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના સંબંધી અરવિંદભાઈ સામતભાઈ પારિયાએ પોલીસને જાણ કરતાં પંચકોશી-બી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડામરના ૩,૩૧૪ સેમ્પલમાંથી ફકત ૪૦ ફેઇલ: કમિશન
September 20, 2024 04:46 PMસાવધાન: ડાયાબિટીસને કારણે બની શકો છો અંધ, જાણો કઈ બાબતોનું રાખવું જોઈએ ખાશ ધ્યાન
September 20, 2024 04:42 PMશહેરના બાર્ટન લાઈબ્રેરી નજીક ઈદના ઝુલુસ દરમ્યાન બે સગા ભાઈઓ પર ૫ શખ્સોનો હુમલો
September 20, 2024 04:30 PMભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ પોરો ખાધો
September 20, 2024 04:29 PMશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech