૨ાજકોટ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં કાર્ય૨ત હેલ્પડેસ્ક ટીમની સંનિ કામગી૨ી વધુ એક વખત નોંધનીય બની છે.
સિવિલ હોસ્પિટલમાં ગત તા.૧૮ નવેમ્બ૨ના પુજાબેન વિનોદભાઈ ૨ાઠોડ દેવીપૂજક (ઉ.વ.૨૦)નામની મહિલા પોતાના ૨૦ દિવસના કુપોષ્ાિત બાળકને સા૨વા૨ માટે લાવતા નવજાતને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ ક૨ી જ૨ી સા૨વા૨ શ ક૨વામાં આવી હતી. માતા પુજાબેને ધુમ્રપાન જેવા વ્યસનની ટેવ હોવાની સાથે સાથે માનસિક સ્થિતિ પણ સ્થિ૨ ન હોવાથી મહિલાએ પોતાના જ બાળકને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યેા હતો.
તબીબો–નસિગ સ્ટાફે સમજાવતા તેમની સાથે પણ ઝપાઝપી ક૨તા પોલીસને બોલાવાની ફ૨જ પડી હતી. મહિલાએ પોલીસ સાથે પણ ગે૨વર્તન ક૨તા મહિલાને માનસિક સા૨વા૨ની જ૨ હોવાનું તબીબોએ અભિપ્રાય આપતા તેને હેલ્પડેસ્ક ટીમની મદદથી સિવિલના માનસિક વિભાગમાં દાખલ ક૨ી સા૨વા૨ શ ક૨વામાં આવી હતી. હેલ્પડેસ્ક ટીમના કાઉન્સીલ૨ દર્શિતા કા૨ીયા અને ચિ૨ાગ ડાભીએ મહિલાનું કાઉન્સિલીગ ક૨તાં મહિલાએ પોતે જૂનાગઢની ૨હેવાસી હોવાનું જણાવ્યું હતું અને તેની પાસે ૨હેલા એક મોબાઈલ નંબ૨ આપ્યા હતાં. આ નંબ૨ ઉપ૨ ફોન ક૨તા સામેની વ્યકિતએ મહિલાને ન ઓળખતા હોવાનું કહયું હતું. હેલ્પડેસ્કની ટીમે તેના પતિ–પ૨િવા૨ની પણ ઘણીખ૨ી શોધખોળ ક૨ી હતી પ૨ંતુ કોઈનો પતો મળ્યો ન હતો. માનસિક વોર્ડમાં મહિલા દર્દીની સાથે હોસ્પિટલના એક કર્મચા૨ીને પણ ૨૪ કલાક તેની દેખ૨ેખ માટે મુકયાં હતાં. લાંબી સા૨વા૨ બાદ મહિલાની માનસિક સ્થિતિ ઠીક થઈ હતી પ૨ંતુ તેને પોતાનું બાળક આપવું જોખમી હતું આથી હેલ્પડેસ્ક ટીમના નોડલ ઓફિસ૨ સાથે પ૨ામર્શ કર્યા બાદ મહિલાને સમાજ સુ૨ાા વિભાગની મદદથી ૨ાજકોટ ખાતેની મનોદિવ્યાંગ મહિલાઓની સંસ્થા ખાતે મોકલી આપવામાં આવી હતી જયા૨ે તબીબોના પ્રયાસોથી દોઢ મહિનાના બાળકને પણ સ્વસ્થ ક૨ી કાઠીયાવાડી નિ૨ાશ્રિત બાલાશ્રમમાં સુ૨િાત ૨ીતે મુકવામાં આવ્યું હતું. આમ માતા–બાળકને સ્વસ્થ ક૨ી જયાં સુધી પ૨િવા૨ની ભાળ ન મળે ત્યાં સુધી જુદી–જુદી સંસ્થામાં આશ૨ા માટે મોકલાયા હતાં
સિવિલ હોસ્પિટલ, સમાજ સુ૨ાા અને સંસ્થાની મદદથી માતા–પુત્રને આશ્રય મળ્યો
સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આ૨.એસ.ત્રિવેદીની સુચના હેઠળ આ૨એમઓ અને નોડલ ઓફિસ૨ ડો.હર્ષ્ાદ દુસ૨ાની ૨ાહબ૨ીમાં એચ.આ૨.મેનેજ૨ ભાવનાબેન સોનીની દેખ૨ેખમાં હેલ્પડેસ્ક ટીમે કામગી૨ી ક૨ી હતી. જયા૨ે નવજાત કુપોષ્ાિત બાળકને યોગ્ય સા૨વા૨ મળે એ માટે કે.ટી.ચિલ્ડ્રન વિભાગના એચઓડી ડો.પંકજ બુચના માર્ગદર્શન હેઠળ ડો.આ૨તી મકવાણા અને એનઆઈસીયુના નસિગ સ્ટાફે કે૨ ક૨ી હતી. તેમજ માતા પુજાબેનને માનસિક વોર્ડમાં એ.પી. ડો.કલ્પેશ ચાંદ્રાણીની દેખ૨ેખ હેઠળ ડો.ગોપી ગજે૨ા અને તબીબ સ્ટાફે જ૨ી સા૨વા૨ આપી સ્વસ્થ કર્યા હતાં. સમાજ સુ૨ાા વિભાગના પંકજભાઈ દુધ૨ેજીયા અને વૈશાલીબેનના સેતુથી મહિલાઓની મનોદિવ્યાંગ સંસ્થા અને બાલાશ્રમ સંસ્થા દ્રા૨ા માતા–બાળકને આશ૨ો આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech