દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોયણી ગામની પ્રામિક શાળામાંી છ વર્ષની માસૂમ ધોરણ-૧ની વિર્દ્યાનિીની મળેલી લાશનો ભેદ ઉકેલી પોલીસે શાળાના આચાર્યની ધરપકડ કરી છે. આચાર્યએ પોતાની કારમાં માસૂમ વિર્દ્યાનિી સો શારીરિક અડપલા કરતા વિર્દ્યાનિીએ બૂમાબૂમ કરતાં કારમાં જ વિર્દ્યાનિીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને શાળામાં મૂકી દીધી હોવાનો ઘટસ્ફોટ યો છે.
દાહોદ જિલ્લા તેમજ સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે ત્રણ દિવસ પહેલાં તોયણી ગામે આવેલી પ્રામિક શાળામાંી ધોરણ-૧માં અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકીની લાશ સાંજે છ વાગે રહસ્યમય સંજોગોમાં મળી હતી. પોલીસે બાળકીના મૃતદેહનું પીએમ કરાવતા તેનું મોંઢૂ દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું બહાર આવતા આ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હા ધરી હતી.
જિલ્લાની એલસીબી તેમજ અન્ય બ્રાંચો અને ડોગ સ્કવોડ દ્વારા પણ તપાસ હા ધરાઇ હતી. પોલીસે બાળકની માતાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે દિવસે પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ નટે સો તેમની કારમાં મોકલી હતી. બાદમાં પોલીસે આચાર્ય અને શાળાના શિક્ષકોની પૂછપરછ કરી હતી. આચાર્યએ જણાવ્યું હતું કે બાળકીને હું મારી કારમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો પરંતુ ગાડીમાંી ઉતરીને ક્યાં ગઇ તેની મને ખબર ની અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો હતો, સાંજે શાળા છૂટયા બાદ હું મારા ઘેર જતો રહ્યો હતો.
આચાર્યની વાત પોલીસને ગળે ઉતરતી ન હતી જેી તેના મોબાઇલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યા બાદ આચાર્યની ઉંડાણપૂર્વક ફરી પૂછપરછ કરતાં આચાર્ય ભાંગી પડયો હતો અને તેણે પોતે જ બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે બાળકીને ગાડીમાં બેસાડયા બાદ તેની સો શારીરિક છેડછાડ કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી જેી તેનું તેને ચૂપ કરવા મોઢૂં દબાવી દેતાં તે બેભાઇ ઇ ગઇ હતી અને બાદમાં ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં બાળકીને લઇ આવ્યો હતો. શાળા છૂટયા બાદ પરત જતી વખતે જાતે જ બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે તેમજ તેની સ્કૂલ બેગ, ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતાં. પોલીસે બાદમાં આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ વોર્ડ નં.14ના બક્ષીપંચ મોરચાના પર દારૂની હેરાફેરીના આક્ષેપ મુદ્દે પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન
September 23, 2024 06:55 PMરાજકોટ આશાવર્કર બહેનને ડેન્ગ્યુ હોવા છતાં મેડિકલ ઓફિસરે રજા ન આપી,તબિયત લથડતાં મોત
September 23, 2024 06:49 PMપોરબંદરમાં ટ્રેઝર હન્ટ નું સફળ આયોજન થયું સંપન્ન
September 23, 2024 06:45 PMપોરબંદરને પાણી પૂરું પાડતા બન્ને ડેમ છલોછલ છતાં પાણી વિતરણમાં ધાંધિયા
September 23, 2024 06:42 PMપોરબંદરના એસટી ડેપોમાં સ્વચ્છતા વિષયક નાટક થયું રજૂ
September 23, 2024 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech