કલ્યાણપુર તાલુકામાં રહેતી એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં થોડા સમય પૂર્વે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતા વિજય રમેશભાઈ મકવાણા નામના ૨૪ વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. જેમાં પોલીસે તેની અટકાયત કરી જેલ હવાલે કર્યા બાદ થોડા સમય પૂર્વે તે જામીન ઉપર છૂટ્યો હતો.
ત્યારબાદ ઉપરોક્ત શખ્સ સામે દ્વારકાની સેશન્સ કોર્ટ દ્વારા સવાર-નવાર પકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ તે શખ્સ નાસી છૂટ્યો હતો. આ પ્રકરણમાં કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સને રાજકોટમાં આજી ડેમ ચોકડી ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. જે અંગેની આગળની કાર્યવાહી કલ્યાણપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજ્યો
July 15, 2024 06:19 PMધ્રોલ સોયલ ટોલ નાકાએ થયેલ બબાલ મુદ્દે ડીવાયએસપીએ આપી માહિતી
July 15, 2024 05:54 PMકેન્દ્ર સરકારના ધોરણે ઘરભાડુ ચૂકવવા મુખ્યમંત્રી અને નાણાંમંત્રીને રજૂઆત
July 15, 2024 05:52 PMજામનગરમાં મહોરમ નિમિતે શહીદોની યાદમાં સળગતા અંગારા પર ચાલતા યુવાનો
July 15, 2024 05:47 PMજામનગરમાં જી જી હોસ્પિટલ લાંચ કાંડ...પટાવાળો અશોક પરમાર જેલ હવાલે....
July 15, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech