ચોટીલામાં ઘરે ઊલટી યા બાદ રાજકોટ ખસેડાતા યુવકનું મોત

  • July 27, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલામાં ચાલુ બાઇકે બીપી લો ઈ જતા યુવક રોડ પર પટકાતા ઘરે લઇ જવાયા હતા ઘરે ઉલ્ટી વાી સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતા યુવકે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં જૈન ભોજન શાળા પાસે રહેતા નરેશભાઈ ભોગીલાલ ગોપાણી (ઉ.વ.૩૫) નામના યુવક ગઈકાલે બપોરે બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગભરામણ વા લાગતા પરસેવો વળતા બાઈક સમેત રોડ પર પટકાતાતેમને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા દરમિયાન લોહીની ઉલ્ટી કરતા પ્રમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા. મૃત્યુ પામનાર નરેશભાઈ ટિફિન સર્વિસનું કામ કરતા હતા પોતે બે ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતા સંતાનમાં બે પુત્ર છે. બનાવી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application