પત્ની રીસામણે ગયા બાદ ગુમસુમ રહેતા કંટાળીને પગલુ ભર્યુ
ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, પાંચેક વર્ષથી પત્ની રીસામણે હોય યુવાન ગુમસુમ રહેતો હોય દરમ્યાન મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધુ હતું.
ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેતા મજુરી કામ કરતા રમેશ લખાભાઇ વાઘેલા (ઉ.વ.૪૫) નામના યુવાનના પત્ની છેલ્લા પાંચેક વર્ષથી માવતરે રીસામણે હોય અને યુવાન એકલવાયુ જીવન જીવતો હોય, ગુમસુમ રહેતો હોય જેથી કંટાળી જઇને આ બાબતનું મનમાં લાગી આવ્યુ હતું.
દરમ્યાન ગઇકાલે સાંજના સુમારે પોતાના ઘરે પંખાના હુક સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ લેતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ થયુ હતું બનાવ અંગે ગોલીટા ગામમાં રહેતા નાનજી લખાભાઇ વાઘેલાએ પોલીસમાં જાહેર કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, યુવાનના આપઘાતના બનાવથી નાના એવા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં વેપારીઓ દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી બાદ તંત્ર થયું દોડતું
July 03, 2024 12:00 PMધ્રોલમાં પટેલ સમાજ ખાતે ત્રણ નવા કાયદાઓ અંગે સેમિનાર યોજાયો
July 03, 2024 11:56 AMદ્વારકામાં શિરપકાંડના વ્હાઇટકોલર બુટલેગરો પર વધુ એકવાર કાયદાનો સકંજો
July 03, 2024 11:53 AMજામજોધપુર: અસામાજિક તત્વો પર કડકમાં કડક પગલાં લેવાય તેવી વેપારીઓએ કરી માંગ
July 03, 2024 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech