ભાવનગર જિલ્લાના સિહોર ખાતે રહેતા યુવાને બે વર્ષથી કેન્સરની બિમારીથી કંટાળીને ગૌતમેશ્વર તળવામાં ઝપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચક્ચાર મચી હતી.
સિહોર ખાતે રહેતા ૨૮ વર્ષિય ઇનાયતભાઈ હાજીભાઈ ચુડેસરા, નો મૃતદેહ સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સિહોરના ઇનાયતભાઈ ચુડેસરાએ ઘરેથી નિકળી જઈ તળાવમાં ઝંપાલાવતા મોત થયું હતું. બનાવની જાણ થતાં સિહોર પોલીંસ તેમજ મુસ્લીમ સમાજના યુકાનોએ ઘટના સ્થળે પહોંચી તળાવમાં કુદી ઇનાયતભાઈના મૃતદેહને સિહોર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી આપી હતી. સિહોર પોલીસની તપાસમાં મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ઈનાયતભાઈને છેલ્લા બે વર્ષથી કેન્સરની બિમારી હતી જેમાં દવા ખાઈને કંટાળી ગયો હોય જેને લઈને આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે સિહોર પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી. ઈનાયતભાઈ તેના ભાઈ સાથે સિહોરમાં રહી ફ્રુટની લારી ચલાવતા હતા અને પિતાનું અવસાન થયાનું તપાસમાં ખુલ્યું હતું. હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech