ભાવનગર જિલ્લાના સિહોર ખાતે રહેતા યુવાને બે વર્ષથી કેન્સરની બિમારીથી કંટાળીને ગૌતમેશ્વર તળવામાં ઝપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચક્ચાર મચી હતી.
સિહોર ખાતે રહેતા ૨૮ વર્ષિય ઇનાયતભાઈ હાજીભાઈ ચુડેસરા, નો મૃતદેહ સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સિહોરના ઇનાયતભાઈ ચુડેસરાએ ઘરેથી નિકળી જઈ તળાવમાં ઝંપાલાવતા મોત થયું હતું. બનાવની જાણ થતાં સિહોર પોલીંસ તેમજ મુસ્લીમ સમાજના યુકાનોએ ઘટના સ્થળે પહોંચી તળાવમાં કુદી ઇનાયતભાઈના મૃતદેહને સિહોર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી આપી હતી. સિહોર પોલીસની તપાસમાં મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ઈનાયતભાઈને છેલ્લા બે વર્ષથી કેન્સરની બિમારી હતી જેમાં દવા ખાઈને કંટાળી ગયો હોય જેને લઈને આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે સિહોર પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી. ઈનાયતભાઈ તેના ભાઈ સાથે સિહોરમાં રહી ફ્રુટની લારી ચલાવતા હતા અને પિતાનું અવસાન થયાનું તપાસમાં ખુલ્યું હતું. હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech