બાલાહનુમાનમાં સફાઇ કરતા ધારાસભ્ય દિવ્યેશ અકબરી, વિમલ કગથરા સહિતની ટીમ

  • January 18, 2024 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોઘ્યાના રામમંદિરના ઉદ્દઘાટનને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં એક અઠવાડીયા સુધી તમામ મંદિરોમાં સફાઇ કરવાનો આદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યા બાદ જામનગરના વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરમાં આજે સવારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ભાજપના શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર અરવિંદ સભાયા સહિતના અગ્રણીઓએ સફાઇ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application