મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

  • January 25, 2024 11:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરજદારોની સમસ્યાઓ-રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીઓને નાગરિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી હતી.


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે એટલે તકે ગુરૂવારે રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ અરજદારોની સમસ્યાઓ-રજૂઆતો સાંભળી હતી. ત્યાર બાદ સંબંધિત અધિકારીઓને નાગરિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સુચનાઓ આપવામાં આવી હતી. મહત્વનું છે કે, વર્ષ 2003થી દર મહિનાના ચોથા ગુરુવારે સ્વાગત કાર્યક્રમ યોજાઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application