તંત્ર દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી અપાયો
ખંભાળિયાના રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ઓખા-ભાવનગર ટ્રેનમાં રવિવારે એક મુક બધિર બાળક ખંભાળિયાના રેલ્વે વિભાગના એ.એસ.આઈ. મોહનલાલ શર્માને મળી આવ્યો હતો. આ બાળકના કોઈ વાલી-વારસ સાથે ન હોવાથી તેને અહીંના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટી તથા સભ્ય તુષાર ત્રિવેદી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેમની સાથે કાઉન્સિલર વિશાંત્રીબેન પુનાણીની ઉપસ્થિતિમાં પ્રાથમિક પૂછપરછ બાદ આ બાળકને ખંભાળિયામાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર બોય ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા બાળકના માતા-પિતા, પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech