તંત્ર દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી અપાયો
ખંભાળિયાના રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ઓખા-ભાવનગર ટ્રેનમાં રવિવારે એક મુક બધિર બાળક ખંભાળિયાના રેલ્વે વિભાગના એ.એસ.આઈ. મોહનલાલ શર્માને મળી આવ્યો હતો. આ બાળકના કોઈ વાલી-વારસ સાથે ન હોવાથી તેને અહીંના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટી તથા સભ્ય તુષાર ત્રિવેદી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેમની સાથે કાઉન્સિલર વિશાંત્રીબેન પુનાણીની ઉપસ્થિતિમાં પ્રાથમિક પૂછપરછ બાદ આ બાળકને ખંભાળિયામાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર બોય ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા બાળકના માતા-પિતા, પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationJ-K: બડગામમાં મોટો અકસ્માત, 32 BSF જવાનને ઈજા, 3 ના થયા મૃત્યુ
September 20, 2024 11:17 PMલેબનોન બ્લાસ્ટમાં થયો મોટો ખુલાસો, વોકી ટોકીમાં લગાવવામાં આવ્યો હતો આ ખતરનાક ગનપાઉડર
September 20, 2024 11:15 PMગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech