અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિા કાર્યક્રમ યોજાશે. દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો, ગ્રામીણ બેંકો, વીમા કંપનીઓ અને તમામ નાણાંકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બધં રહેશે.સરકારી કચેરીઓ પણ અડધો દિવસ બધં રહેશે. આથી ૨૦૦૦ પિયાની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને કારણે સરકારી કચેરીઓ અડધો દિવસ બધં રહેશે. આ કારણોસર ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, ૨૨ જાન્યુઆરીએ ૨૦૦૦ પિયાની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો, ગ્રામીણ બેંકો, વીમા કંપનીઓ અને તમામ નાણાંકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બધં રહેશે. ભારતીય રિઝર્વ બેંકે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રિઝર્વ બેંકની ૧૯ સ્થાનિક કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે. જેથી ગ્રાહકો ૨૨ જાન્યુઆરીએ ૨૦૦૦ પિયાની નોટ બદલી શકશે નહીં. ગ્રાહકો ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪થી ૨૦૦૦ પિયાની નોટ બદલી શકશે.
ઉલેખનીય છે કે રિઝર્વ બેંકે ૧૯ મે ૨૦૨૩ના રોજ ૨૦૦૦ પિયાની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. તે સમયે, ૨૦૦૦ની ૩.૫૬ લાખ કરોડ પિયાની નોટો ચલણમાં હતી. આ કિંમત ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ઘટીને માત્ર ૯,૩૩૦ કરોડ પિયા રહી ગઈ છે. હજુ પણ ૨.૬૨ ટકા જેટલી ૨૦૦૦ પિયાની નોટો બેંક સકર્યુલેશનમાં પરત આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech