વધુ 2 IAS અધિકારીઓની બદલી, મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમાયા IAS ડી.કે પારેખ, ભાવનગરને મળ્યા નવા કલેક્ટર

  • April 07, 2023 01:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં અધિકારીઓની બદલીનો સિલસિલો હજુ રોકાયો નથી. નોંધનીય છે કે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતના 109 IAS અધિકારીઓનો તાબાદલો કરાયો હતો. ત્યારે આજરોજ ફરીવાર રાજ્યના 2 IAS ઓફિસરની બદલી કરાઈ છે.

મુખ્યમંત્રી કાર્યાલયમાં નૈમેષ દવેની જગ્યા પર ખાસ ફરજ પરના અધિકારી તરીકે  IAS ડી.કે પારેખની નિમણુંક કરાઈ છે તો, માહિતી વિભાગના ડાયરેક્ટર આર.કે મહેતાની ભાવનગરના કલેક્ટર તરીકે બદલી કરાઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application