કાપડના અગ્રણી વેપારી તરફથી 11 લાખનું દાન...

  • September 25, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરની રૂબરૂ મુલાકાત લઈ બાળકો અને મહિલાના વિકાસ માટે ઉતમ કામગીરી કરતી સંસ્થાની પ્રવૃતિથી પ્રભાવિત થઈને શિક્ષણ સંવર્ધન કેન્દ્રના નવા બનતા બિલ્ડિંગના બાંધકામ માટે શ્રી ઓ. પી. માહેશ્વરીભાઈ (કાપડના વેપારી) એ રૂા. ૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ) નું દાન આપેલ છે. સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગરને દાનનો ચેક આપેલ તે વખતે શ્રી ઓ.પી.માહેશ્વરીભાઈ, રંજનાબેન માહેશ્વરી, સંસ્થાના માનદ મંત્રી શ્રી હીરાબેન તન્ના, સુચેતાબેન ભાડલાવાળા, કાર્યાલય મંત્રી પાર્થભાઈ પંડયા, વૈભવભાઈ વસા તથા કીર્તિભાઈ ફોફરીયા હાજર રહેલ તે વખતની તસ્વીર.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application