શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરની રૂબરૂ મુલાકાત લઈ બાળકો અને મહિલાના વિકાસ માટે ઉતમ કામગીરી કરતી સંસ્થાની પ્રવૃતિથી પ્રભાવિત થઈને શિક્ષણ સંવર્ધન કેન્દ્રના નવા બનતા બિલ્ડિંગના બાંધકામ માટે શ્રી ઓ. પી. માહેશ્વરીભાઈ (કાપડના વેપારી) એ રૂા. ૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ) નું દાન આપેલ છે. સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગરને દાનનો ચેક આપેલ તે વખતે શ્રી ઓ.પી.માહેશ્વરીભાઈ, રંજનાબેન માહેશ્વરી, સંસ્થાના માનદ મંત્રી શ્રી હીરાબેન તન્ના, સુચેતાબેન ભાડલાવાળા, કાર્યાલય મંત્રી પાર્થભાઈ પંડયા, વૈભવભાઈ વસા તથા કીર્તિભાઈ ફોફરીયા હાજર રહેલ તે વખતની તસ્વીર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆદિત્યાણા ગામે વીડિયો શુટીંગનો ધંધો કરતા યુવાન ઉપર થયો ઘાતક હુમલો
May 17, 2025 03:00 PMસીમર ગામે જુના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે થઇ મારામારી
May 17, 2025 02:59 PMપોરબંદરમાં મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્શને પડી આજીવન સખ્ત કેદની સજા
May 17, 2025 02:58 PMકુતિયાણા ગામે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ટીંબીનેશના શખ્શે ઉઠાવ્યો મોબાઇલ
May 17, 2025 02:47 PMકોરોના પછી પ્રમ વખત રાજ્યમાં ૧૫ દિવસમાં જ મ્યુકર માઈક્રોસીસના બે કેસ આવતાં ફફડાટ
May 17, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech