તા.26 ફેબ્રુઆરીના રોજ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં યુવાઓ માટે ધન્વંતરિ ઓડિટોરિયમમાં ફ્રી સેમિનાર યોજાશે 

  • February 24, 2023 08:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.26 ફેબ્રુઆરીના રોજ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં યુવાઓ માટે ધન્વંતરિ ઓડિટોરિયમમાં ફ્રી સેમિનાર યોજાશે 

જામનગર તા.24 ફેબ્રુઆરી, નવસ્વરૂપ એજ્યુકેશન એન્ડ ચેસ એકેડમી દ્વારા જામનગરના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાઓ માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તા.26 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 થી 1:00ના સમય દરમિયાન ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે સેમિનાર યોજવામાં આવશે. જે લોકો ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ મો. નં.9737237204 પર રજીસ્ટ્રેશન કરાવવા માટે નવસ્વરૂપ એજ્યુકેશન એન્ડ ચેસ એકેડેમીની યાદીમાં જણાવવામાં આવ્યું છે, 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application