रामनवमी पर इंदौर में बड़ा हादसा हो गया। श्री बेलेश्वर महादेव झूलेलाल मंदिर में छत ढहने से कुछ श्रद्धालु बावड़ी में गिर गए, जिन्हें बचाने का काम चल रहा है। #indore #MadhyaPradesh pic.twitter.com/TrwbYps84z
— Versha Singh (@Vershasingh26) March 30, 2023
ઈન્દોરમાં આજે રામ નવમી પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં બનાવેલ કુવાની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો અંદર પડ્યા છે.
હાલ રેસ્ક્યુ ટીમ દ્વારા કૂવામાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. કેટલાક લોકો હાલ બહાર કાઢી નજીકની હોસ્પીતામાં લઇ જવાયા છે.
આજે રામ નવમીના તહેવાર નિમિત્તે મોટો સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોચ્યા હતા. સૂત્રો મુજબ વહીવટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. વરિષ્ઠ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. પોલીસે રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
તમામ ભક્તોને મંદિરમાંથી બહાર ખસેડવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જેઓ કૂવામાં પડ્યા છે તેમની શું હાલત છે. તેમને દોરડા વડે બહાર કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં પ્રથમ વખત માત્ર દારૂનો જ નહીં, તેના ખોખાનો પણ કરાયો નાશ!
September 20, 2024 03:17 PMપોપટપરામાં કૃષ્ણનમાં રાત્રીના વીજ પોલ નીચે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
September 20, 2024 03:15 PMઆણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ
September 20, 2024 03:15 PMપોરબંદરમાં મારામારીના ગુન્હામાં આરોપીના શરતી જામીન થયા મંજૂર
September 20, 2024 03:15 PMપોપટપરામાં કૃષ્ણનમાં રાત્રીના વીજ પોલ નીચે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
September 20, 2024 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech