પુરૂષોતમજી મંદિરમાં વિવિધ શણગાર

  • August 05, 2023 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર પુરૂષોતમ માસમાં ભગવાન પુરૂષોતમજીના મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડે છે ત્યારે દરરોજ ભગવાનને વિવિધ શણગાર સાથે વાઘા પહેરાવવામાં આવે છે, કૃષ્ણ ભગવાન, શેષનાગ સહિતના અવતારના પણ દર્શન કરાવવામાં આવે છે, પંજાબ બેંક પાસે આવેલા આ મંદિરમાં ભકતોને પ્રસાદ અપાય છે અને બહેનો ૧૦૮ પ્રદક્ષીણા પણ ફરે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application