કંપનીના અધિકારીઓ, કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી
વાડીનારની આઇઓસી કંપનીના અધિકારીનું નીંદ્રાવસ્થામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું બહાર આવતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
વાડીનારની આઈઓસી કંપનીના સીજીએમ રાજીવ ખનુજાનું રાત્રે ધરેજ એટેક આવતા મુત્યુ થયાનું જાણવા મળ્યું છે. તેઓ સવારે ધરે ન ઉઠતા તેને જામનગરની જીજી હોસ્પિટલમાં માં ખસેડવામા આવ્યા હતા ત્યાં તેને નિંદરમા જ એટેક આવવાથી મુત્યુ થયું છે તેમ જાણ કરવા માં આવી હતી.
વાડીનારમાં આઈઓસી કંપનીમાં તેઓને હજુ એક વર્ષ પણ નહતું થયું, તેઓ રાજસ્થાનના વતની છે અને વાડીનારની આઈઓસી કંપની વાડીનાર-મથુરા પાઈપલાઈન કંપની ના હેડ હતા. આ બનાવના કારણે સાથી અધિકારીઓ અને કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાત્રે ઊંઘના બદલે આવ્યા રાખે છે નકામા વિચારો, આ સરળ રીત અપનાવી બેલેન્સ કરો તમારી સ્લીપ સાઇકલ
July 02, 2024 11:41 PMરિલેશનના લેસન : બસ આ 3 પોઈન્ટથી જ મહિલાઓને ખબર પડી જશે કે તમારો પાર્ટનર મેચ્યોર છે કે નહિ
July 02, 2024 11:39 PMઅનંત અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નમાં આ વખતે પણ હોલિવુડ સ્ટાર લગાવશે ડાન્સ ફ્લોર પર આગ
July 02, 2024 11:22 PMભૂલથી પણ ફ્લાઈટમાં ક્યારેય ન લઈ જવું આ ફળ, કે તેનું જ્યુસ, જાણો શું છે નિયમ
July 02, 2024 11:16 PMજાણો PM મોદીએ ગૃહમાં આ કોંગ્રેસ સાંસદોને કેમ પીવડાવ્યું પાણી ?
July 02, 2024 11:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech