જામનગરમાં ત્રણ પીએસઆઇ એક એએસઆઈ નિવૃત થયા

  • January 01, 2024 09:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. 31.12.2023 ના રોજ રીટાયર્ડ થયેલ પોલીસ અધિકારી / કર્મચારીઓ (1) PSI શ્રી આર.એલ. પંડ્યા, લીવ રિઝર્વ (રીડર બ્રાન્ચ), (2) PSI શ્રી આર.સી. ચાવડા, જામજોધપુર પો.સ્ટે., (3) PSI શ્રી જે.જી. જાડેજા, એરપોર્ટ સિક્યુરિટી, (4) ASI શ્રી એચ.જે. જાડેજા, પોલીસ હેડ ક્વાર્ટર, જામનગર વાળાઓનો વિદાય સમારંભ મહે. પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂ સાહેબનાઓ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application