જે પોલીસ સ્ટેશનના અધિકારીની બદલી થાશે તેના મોબાઈલ નંબર બદલાશે નહીં

  • December 04, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલા પોલીસ સ્ટેશન નુંઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે રાજુલા પોલીસ સ્ટેશનને રંગબેરંગી ફુગા ી તેમજ ફૂલ અને પુષ્પી શણગારવામાં આવેલું ક્યારે રાજુલા પોલીસ સ્ટેશનમાં એક અનોખો માહોલ જોવા મળ્યા હતો. અમરેલી જિલ્લ ાના મુખ્ય અધિકારી એસ.પી હિમકરર્સિહ દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનની વિશેષ મુલાકાત લેવામા આવી ત્યારે રાજુલા પોલીસ સ્ટેશનમાં નાની નાની બાળા ઓ દ્વારા કુમકુમ તિલક સો સ્વાગત કરવામાં આવયું હતું.


રાજુલા પોલીસ સ્ટેશનનો રેકોર્ડ મુજબ ૯૫ ટકાનો રેસીયો રહેલ છે અને ખુબજ સારી કામગીરી કરવામાં આવી રહેલ છે તેમજ હવે પછી કોઈ પણ પોલીસ અધિકારીની બદલી શે ત્યારે મોબાઈલ નંબર જે પોલીસ સ્ટેશનના અધિકારીનો હશે તેજ નંબર રહેશે હવે મોબાઈલ નંબર બદલાશે નહિ તેમજ સનિક લોકોને વધુ સહેલાઇી સંપર્ક ઈ શકે તે માટે સોશ્યલ મીડિયા ફેસબુક વિગેરેમાં જાહેર કરવામાં આવશે તેમ અંતમાં એસ.પી. હિમકરસિહે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application