જામનગર શહેરમાં રણજીત રોડ, લંઘાવાડ ઢાળીયા ખાતે રહેતી મુસ્લિમ પરણીતા મહેજબીન એજાજ મિઠવાણી ડોટર ઓ. યુસુફ હાસમ સમા તેણીના હુજરા ફળી, રંગુનવાલા દવાખાના પાસે, જામનગર મુકામે રહેતા પતિ એજાજ ઉર્ફે જામ અબ્દુલા મિઠવાણી તથા સાસરીયા વિરુદ્ધ જામનગરની અદાલતમાં ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ કેસ કરેલ હતો. જે કેસ અન્વયે વચગાળાનું કેસ ચાલી જતા કોર્ટે પતિ દ્વારા પત્નીને વચગાળાનું ચડત ભરણપોષણ ચુકવવા હુકમ કરેલ હતો.
જે અન્વયે ભરણપોષણ અને જીવન નિર્વાહના તથા હાલનાકેસના ખર્ચ પેટેના મળીને કુલ રકમ રૂ. ૨૨,૦૦૦ પુરા પતિ તેની પત્નિને વસુલ ન આપતા પત્નિ તે રકમ વસુલ મેળવવા અદાલતમાં કેસ દાખલ કરતા કોર્ટે પતિને હાજર થવા નોટીસનો હુકમ કરેલછે. મુસ્લીમ પરણીતા તરફે વકીલ ઉમર એ. લાકડાવાલા રોકાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech