સ્વામીનારાયણ નગર વોર્ડ નં.૧૦માં ડ્રીમ સીટી પાસે સ્કુલની નજીક જાહેરમાં ચીકન અને મચ્છીનું વેંચાણ થાય છે તેથી ખુબ જ ગંદકી ફેલાય છે, આ વેંચાણ તાત્કાલીક બંધ કરવાની માંગણી આ વિસ્તારના લતાવાસીઓએ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, આ પ્રકારના વેંચાણના કારણે ખુબ જ ગંદકી ફેલાય છે, શાળાએ જતાં બાળકો ઉપર વિપરીત અસર થાય છે, તાજેતરમાં અદાલતે પણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે, આ વિસ્તારમાં જયભીમવાસ, સંત રોહીદાસ શાળા, સંત રોહીદાસ ચોક, સ્વામીનારાયણ નગર ડ્રીમ સીટી એન્ટ્રી પ્રવેશ દ્વાર પાસે જાહેરમાં ચીકન અને મચ્છીનું વેંચાણ થાય છે અને ન્યુસન્સ ફેલાય છે, આ અંગે આ વિસ્તારના કોર્પોરેટરોને પણ જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech