રાજ્યભરમાં તલાટીની પરીક્ષાહોવાથી સોમનાથ-વેરાવળ એસટી ડીપો સલામત મુસાફરી માટે રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ રીતે સજ્જ છે.
સોમનાથ-વેરાવળ એસટી ડેપોના મેનેજર અને ટ્રાફિક ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ સજ્જ છે. ગીર સોમનાથમાં ઉના, કોડીનાર, વેરાવળ, સુપિડા, તાલાલાથી દોડનારી બસોની વિગત જે તે એસટી ડેપોનો સંપર્ક કરવાથી જાણકારી મળી રહેશે.
વેરાવળથી ચાલુ રૂટો ઉપરાંત ૯૨ જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલન થશે અને જો જર પડે તો વધુ બસો લાવવાની પણ તૈયારી કરવામાં આવી છે.
અહીંથી ઉપડનારી બસો તલાટી પરીક્ષામાં બેસવા માગતા પરીક્ષાર્થીઓ માટે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર સુધીની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.
એસટીએ તમામ રૂટોની બસોમાં એડવાન્સ બુકિંગ ચાલુ કરી દીધેલ છે જેથી સંખ્યા જાણી શકાય અને અગાઉથી બહારથી બસો મગાવી શકાય.
વેરાવળ બસ સ્ટેશન ખાતે એડવાન્સ બુકિંગ સવારે ૮થી રાત્રે ૧૨ કલાક તેમજ સોમનાથ બસ સ્ટેશન ખાતે સવારે ૬થી રાત્રે ૧૦ કલાક સુધી ટિકિટ રિઝર્વેશન બુકિંગ ચાલુ કરી દેવાયું છે. જર પડયે વેરાવળ એસટી ઈન્કવાયરી ૨૮૭૬-૨૨૧૬૬૬ સોમનાથ એસટી ઈન્કવાયરી ૦૨૮૭૬-૨૩૧૮૮૬ ઉપર સંપર્ક સાધવાથી માહિતી મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech