પરપ્રાંતીયને નોકરીમાં રાખી પોલીસને જાણ ન કરતા SOGની કાર્યવાહી : 17 સ્પા સંચાલકો સામે ગુન્હો દાખલ 

  • September 12, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં SOG દ્વારા અલગઅલગ મસાજ પાર્લર અને સ્પામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેરનામાનો ભંગ કરનાર 17 સંચાલકો સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.     


રાજકોટ શહેરમાં SOG દ્વારા અલગઅલગ ટીમ બનાવી વિવિધ સ્પા પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 17 સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પરપ્રાંતીયોને નોકરીમાં રાખી પોલીસને જાણ કરવામાં ન આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સામાન્યરીતે જાહેરનામામાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે, પરપ્રાંતીય લોકોને નોકરીમાં રાખતા પહેલા પોલીસને જાણ કરવી આવશ્યક છે ત્યારે સંચાલકોએ ગેરરિતી દાખવી જાણ ન કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application