સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરાની સારવાર ઘરઆંગણે
સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડોકટરની સારવાર હવે જામનગરવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે આ નિષ્ણાંત ડો. પ્રશાંત દુધાગરા દ્વારા આગામી શનિવારે જામનગરમાં ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે.
વા સંધિવા જેવા દર્દીની સારવાર માટેની સર્વોચ પદવી એટલે ડીએમ(રૂમેટોલોજી). તેના સૌરાષ્ટ્રકચ્છના એકમાત્ર ગોલ્ડમેડાલિસ્ટ ડોકટર પ્રશાંત દુધગરા હવે જામનગરમાં સેવા આપવાના છે. ડો. પ્રશાંત દુધાગરા એમડી, ડીએમ કન્સલ્ટન્ટ રૂમેટોલોજી એન્ડ ઇમ્યુનોલોજીસ્ટ દ્વારા જામનગરના સુમેર કલબ રોડ ઉપર આવેલ ડો. વી.એમ. શાહની શારદા હોસ્પિટલમાં આગામી તા.૧૫-૪-૨૦૨૩ શનિવારના રોજ સવારે ૯:૦૦ થી ૨.૦૦ શારદા હોસ્પિટલ, ડો.વી.એમ.શાહની હોસ્પિટ, સુમેર કલબ રોડ, જામનગર તથા વાલ્કેશ્વરીનગરીમાં શ્રી હ્રીં હોસ્પિટલમાં તા. ૧૫-૪-૨૦૨૩ શનિવારે બપોરે ૩:૦૦ થી ૬.૦૦ વાગ્યા દરમ્યાન ખાસ ઓપીડી યોજવામાં આવશે.
આ ઓપીડીમાં સંધિવા, એન્કીલોઝિંગ સ્પોન્ડિલિટીસ, એસએલઇ (લ્યુમસ), ગાઉટ (યુરિક એસિડ), ચીકન ગુનિયા, સોરીયાસીસ નો વા, બાળકોમાં થતા વા, સ્કલેરોડમાં જેવી બીમારીઓનું નિદાન તથા સારવાર ઉપરાંત હાથ પગના સાંધામાં સતત દુખાવો થવો અથવા સોજો રહેવો, ઉઠતી વખતે સાંધા જકડવા , હાડકા નબળા પડવા, કમરમાં લાંબા સમયથી દુખાવો રહેવો, ઠંડીમાં આંગળીના ટેરવા કાળા, ભૂરા કે સફેદ પડી જવા, વારંવાર બ્લડ ઘટી જવું, ચામડી ટાઈટ થવી વગેરે સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. ઓપીડીનો લાભ લેવા તથા નામ લખાવવા માટે શારદા હોસ્પિટલ ફોનઃ ૦૨૮૮-૨૫૬૩૭૩૭ અને શ્રી હ્રીં હોસ્પિટલ મો. ૭૭૭૮૯૨૩૧૦૮ વધુ માહિતી માટે સંપર્ક કરવો ૯૪૨૮૪ ૬૭૨૭૧ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
ઓપીડી સ્થળ
સવારે ૯થી ૨ દરમ્યાન, શારદા હોસ્પિટલ, ડો. વી.એમ.શાહની હોસ્પિટલ, સુમેર કલબ રોડ, જામનગર
બપોરે ૩ થી ૬ દરમ્યાન, શ્રી હ્રીં હોસ્પિટલ, પ્લોટ નં.૭, વાલ્કેશ્વરીનગરી, જામનગર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech