મિલ્કત વેરા શાખા ઘ્વારા ૨૮ આસામીઓ પાસેથી કુલ રૂ.૧૧,૫૯,૮૯૪/-ની વસુલાત કરાઈ

  • February 03, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા, મિલ્કત વેરા શાખા ઘ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત   

વોર્ડ નં.૨ માં ૨ (બે) આસામીઓ પાસેથી રૂ.૨,૨૮,૦૯૦/-, વોર્ડ નં.૪ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૯૦,૬૮૦/-, વોર્ડ નં.૫ માં ૯ (નવ) આસામીઓ પાસેથી રૂ.૧,૭૦,૪૬૯/-, વોર્ડ નં.૮ માં ૨ (બે) આસામીઓ પાસેથી



 રૂ.૫૧,૮૩૯/-, વોર્ડ નં.૧૧ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૨૧,૯૪૯/-, વોર્ડ નં.૧૨ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૩૯,૫૨૦/-, વોર્ડ નં.૧૩ માં ૫ (પાંચ) આસામીઓ પાસેથી રૂ.૭૯,૦૩૧/-, વોર્ડ નં.૧૪ માં ૧ (એક) આસામીઓ પાસેથી રૂ.૧૭,૯૦૦/-, વોર્ડ નં.૧૫ માં ૫ (પાંચ) આસામીઓ પાસેથી રૂ.૪,૪૨,૧૫૯/- અને વોર્ડ નં.૧૭ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૧૮,૨૫૭/- સહિત *કુલ-૨૮ (અઠયાવીસ) આસામીઓ પાસેથી કુલ રૂ.૧૧,૫૯,૮૯૪/-ની વસુલાત કરવામાં આવેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application