લાલપુરમાં રસ્તાઓ ખખડધજ, તંત્ર દ્વારા માત્ર મલમપટ્ટી: લોકોમાં આક્રોશ

  • July 13, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરમાં તેમજ શહેરમાંથી પસાર થતો જામનગર-પોરબંદર સ્ટેટ હાઇવે તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે ખાડામય બની ગયેલ છે. તેથી વાહનચાલકો રોજ નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે રીપેરીંગના બદલે માત્ર (મલમપટ્ટી) સામાન્ય કામચલાઉ કરે છે.
​​​​​​​
લાલપુરવાસીઓને આ અંગે લેખિત-મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવેલ છે. મસમોટા ખાડાઓને કારણે કોઇ જાનહાની થાય તેની પહેલા તંત્ર દ્વારા સચોટ કામગીરી કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યાછે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application