વિશ્વ હિન્દુ પરિષદ વિધી પ્રકોષ્ઠ લીગલ સેલના વકીલ ભાઇઓ તથા બહેનો દ્વારા જામનગર મહાનગર માં બેડી ગ્રેટ પાસે આવેલ શ્રી રામ મંદિરમાં શ્રી રામ જન્મોત્સવની ઉજવણી

  • April 17, 2024 10:09 AM 

વિશ્વ હિન્દુ પરિષદ વિધી પ્રકોષ્ઠ લીગલ સેલ ના વકીલ ભાઇઓ તથા બહેનો દ્વારા જામનગર મહાનગર માં બેડી ગ્રેટ પાસે આવેલ શ્રી રામ મંદિર માં શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી તેમાં પરમ પૂજ્ય સંત શ્રી કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજ મારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના તથા બાર કાઉન્સિલ મેમ્બર અને સિનિયર ધારાશાસ્ત્રી શ્રી મનોજભાઈ અનડકર સાહેબ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ સહ મંત્રી સો.પ્રાત લીગલ સેલ સહ સંયોજક શ્રી ધર્મેશભાઈ ગોંડલીયા વિશ્વ હિન્દુ પરિષદ ધમૅચાયૅ શ્રી સુરેશભાઈ ગોંડલીયા વિશ્વ હિન્દુ પરિષદ સંર્પક પ્રમુખ શ્રી કલ્પેનભાઇ રાજાણી જામનગર બાર એસોસિયેશન ના કોષાધ્યક્ષ શ્રી રૂચિરભાઇ રાવલ ગુજર કડીયા સુથાર સમાજ પ્રમુખ શ્રી નવિનભાઇ લાખાણી તેમજ એ ડી જી પી ભારતીબેન વાદી નિમિષાબેન ત્રિવેદી મનિષભાઇ સોમૈયા મિલનભાઇ કનખરા તેજસ શારદા દેવાયત વારોતરીયા કાજલબેન દાઉડીયા જાગુતિબા જાડેજા બિંદિયા રાજગોળ તથા અનિતાબેન રામવાણી વિગેરે વકીલ ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી રામ ની ધૂન તથા હનુમાનજી મહારાજ ની ચાલીસા તેમજ આગામી કાયૅકમ ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ વિધી પ્રકોષ્ઠ લીગલ સેલ ના આગામી દિવસોમાં અનેક કાયૅકમ આવી રહ્યા છે તેમની માહિતી શ્રી ધર્મેશ ગોંડલીયા આપેલ હતી વીધી પ્રકોષ્ઠ નું કાયૅ સફરતા પુવૅક પુણૅ થાય તેવા આશીર્વાદ પરમ પૂજ્ય સંત શ્રી કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજ મારાજ દ્વારા આપે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application