રાજકોટ : સર્વેશ્વર ચોક દુર્ઘટના બાદ મનપા જાગી, વોકળાની સફાઈ કરાઈ શરૂ
રાજકોટ શહેરમાં ગત રવિવારે યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં સ્લેબ પડવાની દુર્ઘટનામાં 13 જેટલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને એક વૃધ્ધાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં મહિલાનું ગત રાતે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સર્વેશ્વર ચોકમાં બનેલી દુર્ઘટના બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. હવે મનપા દ્વારા વોકળાની સફાઈ શરૂ કરવામાં આવી છે. 1992થી આ વોકળાની સફાઈ થઈ જ નથી. વર્ષો બાદ વોકળાની સફાઈ કરવામાં આવી. જેમાં મોટી માત્રામાં કચરો અને ગારો નીકળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સોનલનગરમાં આંગણવાડીમાં ધર્મના પાઠ મુદ્દે ...CDPO એ આપી પ્રતિક્રિયા
July 15, 2024 01:30 PMબગસરા-વડિયા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દાનો નાશ કરાયા
July 15, 2024 01:28 PMજામનગરમાં રખડતા ધોડાનો ત્રાસ...સ્થાનિકોએ JMC માં આપ્યું આવેદન
July 15, 2024 01:24 PMપોરબંદરમાં સશસ્ત્ર સીમા બલ કેમ્પસ ખાતે 108 વૃક્ષોનું થયું વાવેતર
July 15, 2024 01:23 PMજૂનાગઢમાં વિધવા મહિલાને મકાન બનાવી આપી આશરો આપ્યો
July 15, 2024 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech