આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ–પોરબંદરને જોડતી બે પેસેન્જર ટ્રેનોને મળેલ મંજૂરીના અનુસંધાને આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા જીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.
આ નવી ટ્રેનોના આરંભથી મારા સંસદીય વિસ્તાર જામનગર–દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસ, વેપાર તથા વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓ અને વધુ સુગમતા ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
અષાઢી બીજના પાવન દિવસે નવજાત શિશુઓ માટે રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગરની અનોખી ભેટ
જામનગર: શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય તે માટે થયું ચિંતન
ગોંડલમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે ધમધમતી જુગાર ક્લબ પર રાજકોટ રેન્જ આઈજી ટીમના દરોડા, 13 મહિલા રંગેહાથ ઝડપાઈ, 6 પોલીસકર્મીની બદલી
આસારામે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, જાણો કોર્ટ ક્યારે સુનાવણી કરશે
ગિલના માસ્ટર પ્લાનથી ઇંગ્લેન્ડની ટીમ ઢેર, શ્રેયસ ઐયરે કેપ્ટનશીપ શીખવી જોઈએ; જાણો કઈ સ્ટ્રેટેજી કામ કરી ગઈ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech