ચૈત્રી નોમ નિમિતે બાલાચડી ખાતે પિતૃ તર્પણ

  • April 15, 2023 12:19 PM 

બાલાચડી ચૈત્રી નોમના દિવસે હિન્દુ જ્ઞાતિ દરિયો અને મહાદેવનું મંદિર જ્યાં હોય છે તિયા પિતૃ તર્પણ કાર્ય થાય છે, ચૈત્રી નોમ હોવાથી બાલાચડી દરિયા કિનારે અસંખ્ય હિન્દુ ધર્મના લોકો પિતૃકાર્ય માટે આવતા હોય છે ત્યારે મહાદેવનું મંદિર અને બાલાચડી સુવિધા પાણીની વ્યવસ્થા પૂરતી નથી સાફ સુફાઈની એક પણ પ્રકારની સુવિધા નથી કરવામાં આવતી નથી, ચૈત્ર મહિનામાં હજારોેની સંખ્યામાં લોકો આવે છે ત્યારે આ સ્થળે અન્ય કોઇ સુવિધા ન હોવાથી લોકો હેરાન-પરેશાન થઇ જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application