નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. બાઇકચાલકે કાબુ ગુમાવતા બસ સ્ટેન્ડ સાથે બાઇક અથડાઇ હતી. બાઈક પર ત્રણ લોકો સવાર હતા. જલાલપોરનાં કોલાસણા ગામ પાસે આ ઘટના બની છે. મૃતક ત્રણેય યુવકો મિત્રો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ જલાલપોરના કોલાસણા ગામ પાસે આ ઘટના બની છે. બાઇક ચાલક બાઇક ચલાવી રહ્યો હતો અને અચાનક કાબૂ ગુમાવી બસ સ્ટેન્ડ સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણો શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુનેગારોને ડામવા ગૃહ રાજ્યમંત્રીનો આદેશ: અધિકારીઓએ આપવું પડશે રિપોર્ટ કાર્ડ
March 17, 2025 10:44 PMઔરંગઝેબની કબરનો વિવાદ વકર્યો: નાગપુરમાં હિંસા, પથ્થરમારો, DCP સહિત અનેક ઘાયલ
March 17, 2025 10:16 PMહીરાસર એરપોર્ટ પર પાણીની બૂમરાણ, મુસાફરો પીવાના પાણી માટે મારે છે વલખાં
March 17, 2025 08:03 PMઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech