કોઇપણ પ્રાકૃતિક આપદામાં દેશના પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ જનસેવા માટે તત્પર રહ્યું છે. ત્યારે તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જરિયાતમંદોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ કાર્યરત રહ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના સેવાભાવી અભિગમ સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર સાથે સંકલન કરી વાવાઝોડા પૂર્વે ૫૦૦૦ ફુડ પેકેટનું વિતરણ કર્યું હતું અને વાવાઝોડા બાદ અસરગ્રસ્તો માટે વધુ ૪૦૦૦ જેટલા ફૂડ પેકેટ દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટી તંત્રને પહોંચાડવામાં આવ્યા હતાં. જેનું તંત્ર દ્વારા જરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.વાવાઝોડાના તોફાની પવનો વચ્ચે વેરાવળ પંથકના ઝુપડપટ્ટી વિસ્તારમાં રેહતા જરિયાતમંદ લોકો માટે સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વપે ફૂડ પેકેટ તૈયાર કરીને ટ્રસ્ટ દ્વારા આરએસએસ સ્વયંસેવકોની મદદથી કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર કરાયેલા ૩૫ જેટલા લોકોને ટ્રસ્ટ દ્વારા સવાર અને સાંજ બન્ને સમયનું ભોજન આરએસએસના સ્વયંસેવકોના હાથે મોકલવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech