જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમ મુકામે તારીખ ૭/૪/૨૦૨૩ ને ગુરૂવાર ચૈત્ર સુદ પૂનમના દિવસે જેન્તી રામબાપાના સાનિધ્યમાં ગુરુ મહિમા જ્ઞાન મહોત્સવ કાર્યક્રમ યોજાશે,
જેમાં વિવિધ ગામેથી ભાવિકજનો ઉપસ્થિત રહી ગુરુવાણીના વિવરણ નો લાભ લેશે.
જેમાં તારીખ ૬ ના રોજ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાક દરમિયાન સત્સંગ શિબિર યોજાશે તેમજ ૭:૩૦ થી ૯:૩૦ કલાક દરમિયાન મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે તથા રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન ભજન સત્સંગ કાર્યક્રમ યોજાશે ત્યારબાદ ૧૧:૪૫ કલાકે ગુરુપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
જેમાં મોટી સંખ્યામાં ભાવિકજનો ઉમટશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech