ધુનડા ધામ ખાતે ગુરુ મહિમા જ્ઞાન મહોત્સવનું આયોજન

  • April 05, 2023 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમ મુકામે તારીખ ૭/૪/૨૦૨૩ ને ગુરૂવાર ચૈત્ર સુદ પૂનમના દિવસે જેન્તી રામબાપાના સાનિધ્યમાં ગુરુ મહિમા જ્ઞાન મહોત્સવ કાર્યક્રમ યોજાશે,


 જેમાં વિવિધ ગામેથી ભાવિકજનો ઉપસ્થિત રહી ગુરુવાણીના વિવરણ નો લાભ લેશે.


જેમાં તારીખ ૬ ના રોજ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાક દરમિયાન સત્સંગ શિબિર યોજાશે તેમજ ૭:૩૦ થી ૯:૩૦ કલાક દરમિયાન મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે તથા રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન ભજન સત્સંગ કાર્યક્રમ યોજાશે ત્યારબાદ ૧૧:૪૫ કલાકે ગુરુપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.


 જેમાં મોટી સંખ્યામાં ભાવિકજનો ઉમટશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application