આઇટીઆઇ જામનગર ખાતે તા.11 ડિસેમ્બરના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન 

  • December 06, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇટીઆઇ જામનગર ખાતે તા.11 ડિસેમ્બરના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન 

જામનગર તા.૬ ડિસેમ્બર, ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા.૧૧ ડિસેમ્બરના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરશે. ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ તા.૧૧ના રોજ આઇટીઆઈના સેમિનાર હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે  બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે હાજર ઓદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application