આજે બિહારની રાજનીતિમાં ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, છેલ્લા કેટલાક દિવસથી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ વચ્ચેના ખટરાગ બાદ નીતિશ કુમારે બીજેપીનો હાથ પકડ્યો છે. આજે નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સોપ્યું છે. તેઓ આજે સાંજે 4 વાગ્યે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે નીતિશ 9મી વખત રાજ્યના સીએમ બનશે.
રાજીનામુ આપ્યા બાદ નીતિશ કુમારનું પહેલું નિવેદન સામે આવ્યું છે, તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "મેં આજે રાજીનામું આપી દીધું છે, હવે નવા ગઠબંધનમાં જઈ રહ્યો છું, પાર્ટીની સલાહ પર જ મેં રાજીનામું આપ્યું છે, મહાગઠબંધનની સ્થિતિ સારી નથી, કામ બરાબર નથી થતું એટલે મેં એમને છોડી દીધા, આજે જ બધુ નક્કી થશે, આજે જ નવી સરકાર બનશે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રાન્સપોર્ટ ઓફિસમાંી દાના જથ્ા સો એક ઝડપાયા
July 08, 2024 04:23 PMમહિલાઓને પીરિયડ લીવ આપવી કે નહિ? સુપ્રીમે પૂછ્યું, શું આદર્શ નીતિ બનાવી શકાય?
July 08, 2024 04:19 PMલોધીકાના વીરવામાં અષાઢી બીજે ધ્વજા ચડાવતી વેળાએ કરંટ લાગતા યુવાનનું મોત
July 08, 2024 04:15 PMમોરબીમાં અનૈતિક સંબંધમાં પરિણીતાનાં પતિ અને ભાઈએ યુવાનની કરી હત્યા
July 08, 2024 04:04 PMસ્માર્ટ સિટી રાજકોટ ભરચોમાસે નર્મદા ભરોસે
July 08, 2024 04:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech