અમરેલી નજીકી કતલખાને લઈ જવાતા નવ પશુઓને બચાવાયા

  • December 05, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી, સાવરકુંડલા બાયપાસ રોડ, લીલાનગર, પાણીના ટાંકા પાસેી કતલ કરવાના ઇરાદે પશુઓ એક ટ્રકમાં ભરી ભરૂચ તરફ જવા નિકળેલ અને લાઠી તરફ જાય છે જે બાતમી  આધારે લાઠી રોડ ઉપર વોચમાં રહી, ટૂંકમાં ત્રણ ઇસમોને ભેંસ જીવ - ૯ને ક્રુરતા પુર્વક ભરી  આધાર પુરાવા વગર કતલ ખાને લઈ જતા ત્રણ શખ્સો  ઇરફાન ઇકબાલભાઈ કુરેશી, ઉ.વ.૨૫,  અબ્દુલ નુરમહંમદભાઈ તરકવાડીયા, ઉ.વ.૩૦,  પ્રકાશ કિશોરભાઈ ઝાપડીયા, ઉ.વ.૨૦, રહે.ત્રણેય  અમરેલીને અમરેલી એલસીબી એ દબોચી લીઘા હતા આ ત્રણ શખ્સો વિરૃદ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી હા ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application