નમો..નમો..શંકરા..જામનગરવાસીઓ બન્યા શિવમયી

  • February 18, 2023 11:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સુપ્રિસઘ્ધ કાશી વિશ્ર્વનાથ મંદિર ખાતે આજે વ્હેલી સવારથી જ શિવરાત્રિના પવિત્ર દિવસ નિમિત્તે ભોળાનાથના ભક્તો દુધાભિષેક, જલાભિષેક કરીને ભોળાનાથને રીઝવવા માટે પરિવારજનો સાથે ઉમટી પડ્યા હતા, જામનગરના કાશી વિશ્ર્વનાથ મંદિર આ એક જ એવું મંદિર છે કે જેના દર્શન ચારેકોરથી થઇ શકે છે, બનારસમાં બિરાજમાન કાશી વિશ્ર્વનાથ મંદિરની પ્રતિકૃતિ જ જામનગર છોટી કાશીમાં વર્ષો પહેલા લાવવામાં આવી હતી, જામનગર છોટી કાશીના ભોળાનાથના ભક્તોના આસ્થા સમાન કાશી વિશ્ર્વનાથ મંદિર શિવરાત્રિ હોય કે શ્રાવણ મહિનો હોય ત્યારે ભીડ ઉમટી પડે છે, ભોળનાથના ભક્તો શિવમય બની ધન્યતા અનુભવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application