મોરબી: ખોખરા હનુમાન નજીક ૨૩ વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો

  • December 04, 2023 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લા માં ગુનાખોરી સતત વધી રહી છે હત્યા જેવા ગંભીર ગુનાઓ સામાન્ય બની ગયા છે તાજેતરમાં માળિયાના રોહીશાળા ગામે ખેડૂતની હત્યા કરી શ્રમિક દંપતી ફરાર યું હોય જે ઘટના બાદ હવે ખોખરા હનુમાન નજીક શ્રમિક યુવાનની હત્યા યાનું ખુલ્યું છે



મોરબીના ખોખરા હનુમાન નજીક હત્યાનો બનાવ બન્યો છે ખોખરા હનુમાન નજીક રહીને મજુરી કરતો મૂળ એમપીનો વતની અમરશી નારાયણ સરકાર (ઉ.વ.૨૩) નામનો યુવાન સવારે કુદરતી હાજતે ગયો હતો જ્યાં કોઈ સો તકરાર તા પેટના ભાગે તીક્ષ્ણ હયિારનો ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો



બનાવની જાણ તા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ છે અને હત્યાના બનાવની તપાસ હા ધરી છે યુવાનની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે કારણ હાલ સ્પષ્ટ યું ની અજાણ્યા ઇસમોએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હોય જેી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ હત્યાનું કારણ જાણવા વધુ તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application