મંત્રી મુળુભાઈ બેરાના હાથે સર્ટિફિકેટ એવોર્ડ આપીને એમના કામને બિરદાવવામાં આવ્યા.. જાણો કોને ?

  • January 26, 2023 09:25 PM 
આજરોજ ભારત વર્ષ ના 74 મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખાતે ગણતંત્ર દિવસનો સમારોહ યોજવામાં આવ્યો, જે અંતર્ગત ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસિસના 108 ઈમરજન્સી, મોબાઇલ હેલ્થ યુનિટ, 1962 એનિમલ હેલ્પલાઇન, ખીલખીલાટ એમ સર્વે કર્મચારીઓ કે જેઓએ ઉત્કૃષ્ટ કામગીરી નિભાવેલ છે તેઓને જામનગર જિલ્લા ખાતે મંત્રી શ્રી મુળુભાઈ બેરા ના હાથે સર્ટિફિકેટ એવોર્ડ આપીને એમના કામને બિરદાવવામાં આવ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application