કેન્દ્ર સરકાર દ્વારા ગેસ એજન્સી ઉપર પુરવઠા નિયંત્રણ નાબુદ સંપૂર્ણ નાબુદ કર્યા બાદ ગેસ એજન્સીઓ માત્ર આઈઓસીમાં કંટ્રોલ રહેલો હોય ગઈ તાલુકા મામલતદાર ભાયાવદરની ગેસ એજન્સીમાં તપાસ કરતા કંઈ વાંધાજનક મળ્યું નહોતું.
ભાયાવદરમાં આવેલ રીપલ ગેસ એજન્સી તેમજ તેમની ગોડાઉનમાં તાલુકા મામલતદાર મહેશ ધનવાણી તેમજ પુરવઠાના નાયબ મામલતદાર જાદવભાઈ તેમજ કલાર્ક પટેલભાઈ સહિતની ટીમ રોયલ ગેસ એજન્સીની ઓફિસ તેમજ ગોડાઉનમાં ગેસ સિલિન્ડરની તપાસ હાથ ધરતા કાંઈ વાંધા નહીં મળતા તેમજ બધુ નિયમિત થતું હોવાનું બહાર આવ્યું હતું મામલતદાર દ્વારા ગ્રાહકોને પણ પૂછપરછ કરતા ગ્રાહકોએ પણ સંતોષસર જવાબ આપતા રોયલ ગેસ એજન્સીમાં કશું વાંધાજનક નહીં મળતા ક્લિનચીટ આપવામાંઆવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech