ભાયાવદરની રોયલ ગેસ એજન્સીમાં તપાસ હાથ ધરતા મામલતદાર

  • January 23, 2023 07:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર દ્વારા ગેસ એજન્સી ઉપર પુરવઠા નિયંત્રણ નાબુદ સંપૂર્ણ નાબુદ કર્યા બાદ ગેસ એજન્સીઓ માત્ર આઈઓસીમાં કંટ્રોલ રહેલો હોય ગઈ તાલુકા મામલતદાર ભાયાવદરની ગેસ એજન્સીમાં તપાસ કરતા કંઈ વાંધાજનક મળ્યું નહોતું.
​​​​​​​
ભાયાવદરમાં આવેલ રીપલ ગેસ એજન્સી તેમજ તેમની ગોડાઉનમાં તાલુકા મામલતદાર મહેશ ધનવાણી તેમજ પુરવઠાના નાયબ મામલતદાર જાદવભાઈ તેમજ કલાર્ક પટેલભાઈ સહિતની ટીમ રોયલ ગેસ એજન્સીની ઓફિસ તેમજ ગોડાઉનમાં ગેસ સિલિન્ડરની તપાસ હાથ ધરતા કાંઈ વાંધા નહીં મળતા તેમજ બધુ નિયમિત થતું હોવાનું બહાર આવ્યું હતું મામલતદાર દ્વારા ગ્રાહકોને પણ પૂછપરછ કરતા ગ્રાહકોએ પણ સંતોષસર જવાબ આપતા રોયલ ગેસ એજન્સીમાં કશું વાંધાજનક નહીં મળતા ક્લિનચીટ આપવામાંઆવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application