જામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
લાખાબાવળ નજીક બનેલી આ ટ્રેનનો પાટો તૂટવાની બાબતમાં ખરેખર આ ઘટના કઈ રીતે સર્જાઈ એ પણ એ ખૂબ જ તપાસનો વિષય છે. લાખાબાવળ રેલવે ટ્રેક પરથી માલગાડી અને પેસેન્જરની અનેક ટ્રેનો પસાર થતી હોય ત્યારે જો આ રેલવે ટ્રેક તૂટેલો હોય અને તેના પછી ટ્રેન પસાર થઈ જાત તો મોટી દુર્ઘટના સર્જાત. ત્યારે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ એ પણ ખૂબ જ તપાસનો વિષય છે
હાલ તો રેલવે વિભાગ દ્વારા આ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ઘટનાની જાણ થતાની સાથે જ રેલ્વે વિભાગના અધિકારીઓ, કર્મચારી દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે ટ્રેનનો પાટો રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech