જામનગર મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરની બહાર એનિમલ સેલ્ટર હોમ બનાવવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા નાયબ કમિશનર ભાવેશ જાની દ્વારા સાઇટ વિઝીટ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશનરના આદેશ અનુસાર રણજીતસાગર ડેમ પાસે એનિમલ સેલ્ટરહોમ બનાવવાનું હોય જે સંદર્ભે તાજેતરમાં નાયબ કમિશનર ભાવેશભાઈ જાની દ્વારા આણંદાબાવા આશ્રમના મહંત પ.પૂ. શ્રી દેવપ્રસાદજી મહારાજની સાથે એનિમલ સેલ્ટરહોમ બનાવવાનું હોય જે સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી, આ તકે નાયબ કમિશનર તેમજ પૂ. મહંતશ્રીના માર્ગદર્શન મુજબ તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા સિવિલ શાખાના ઇજનેર તેમજ કર્મચારીઓને સુચના આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા હોય જેમાં લાલ બહાદુર શાસ્ત્રીનગર ખાતે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી તેમજ શુભમ રેસીડેન્સી ખાતે સી.સી. રોડની કામગીરી પ્રગતિ હેઠળ હોય આ કામગીરીની સિવિલ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ પાઠક દ્વારા સાઇટ વિઝીટ કરવામાં આવી હતી, વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech