ભાણવડના રાણપરમાં દિપડાએ દેખા દીધી: વાછરડાનું કર્યું મારણ

  • February 28, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના રાણપર ગામે ભીખુભાઇ જોશીના વાડામાં ગઇકાલે દિપડો ત્રાટકયો હતો અને વાછરડાનું મારણ કર્યું હતું, પ્રાથમિક વિગત અનુસાર ૧૧ ફૂટની દિવાલ ટપી વાડામાં પ્રવેશ કર્યો હતો અને વાછરડાનું મારણ કરી નાસી છૂટ્યો હતો, ગ્રામજનો ભયની લાગણી છવાઇ જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application