જામનગરમાં અહીં રાતોરાત કેબિન ખડકી દેવાઈ..વેપારીઓમાં રોષ

  • April 07, 2023 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરના ચાંદી બજાર બુગદા બહાર રાહદારીઓને હાલચાલ માટેની ફુટપાથ ઉપર રાતોરાત કેબીન ખડકી દેવામાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે...,

ફુટપાથ ઉપર ખડકી દેવામાં આવેલી કેબીનનું દબાણ હટાવવા ધારાસભ્ય દિવ્યેશ અકબરીને ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ જામનગર સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે...

​​​​​​​જામનગર શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે... જોકે હવે લોકો જાહેર માર્ગોને પણ છોડતા નથી અને જાહેર માર્ગો પર રાતો રાત કેબીનો ખડકી દે છે.... ત્યારે વેપારીઓમાં માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કેબિન દૂર કરવાની માંગ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application