કલકતાની ઘટનાના પગલે જામનગરમાં અખિલ ભારતીય પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

  • August 22, 2024 11:04 AM 

કલકતાની ઘટનાના પગલે જામનગરમાં અખિલ ભારતીય પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું


કલકતામાં મહિલા તબીબ પર સામુહિક બળાત્કાર અને ત્યારબાદ હત્યાની ઘટનાના પગલે જામનગરમાં અખિલ ભારતીય પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે સાંજના સમયે શહેરમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજના ગેટની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો દ્વારા રસ્તા રોકો આંદોલન અને રસ્તા પર સૂત્રોચાર સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા આ કાર્યક્રમ આપતા એબીવીપીના સભ્યોને રોકવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application