કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ગુરપૂર્ણિમાની ઉજવણી, જાણીતા સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી લાભશંકરભાઇ પુરોહિત નાં સાંનિધ્યમાં કરવા માં આવી. આ પ્રસંગે પ્રમુખ કરશનભાઈ ડાંગર, મા મંત્રી હીરાબેન તન્ના, સુચેતા બેન એ લાભુ દાદા નું શાલ અને સુત્રમાળા દ્વારા ગુરુ વંદના કરી હતી.
પ્રારંભમાં કરશનભાઈ ડાંગર એ શબ્દો દ્વારા સ્વાગત કરી, અતિથિ નો પરિચય આપ્યો હતો. પ્રજ્ઞાબેન વ્યાસે પ્રાસંગિક પ્રવચનમાં ગુરુ પરંપરા વિશે વાત કરી હતી. લાભૂ દાદા એ આશીર્વચન આપતાં ગુરુનો મહિમા સમજાવ્યો હતો.કાર્યક્રમ નું આભારદર્શન સુચેતા બેન એ કર્યું અને સમગ્ર સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યા એ કર્યું હતું.સંસ્થા પરિવાર નાં સૌ હજાર રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં પ્રથમ વખત માત્ર દારૂનો જ નહીં, તેના ખોખાનો પણ કરાયો નાશ!
September 20, 2024 03:17 PMપોપટપરામાં કૃષ્ણનમાં રાત્રીના વીજ પોલ નીચે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
September 20, 2024 03:15 PMઆણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ
September 20, 2024 03:15 PMપોરબંદરમાં મારામારીના ગુન્હામાં આરોપીના શરતી જામીન થયા મંજૂર
September 20, 2024 03:15 PMપોપટપરામાં કૃષ્ણનમાં રાત્રીના વીજ પોલ નીચે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
September 20, 2024 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech